મિત્રો,
વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૧૮ - કંકાવટી ચાલુ છે. તેના સર્વ પ્રકરણો સહભાગી સભ્યોને
વહેંચાઈ ગયા છે. તે સાથે નવી પરિયોજના ક્રમાંક ૧૯ હેઠળ નરસિંહરાવ દિવેટીયા રચિત પુસ્તક
"કુસુમમાળા" ચઢાવવામાં આવશે. આ પુસ્તક એક કાવ્ય સંગ્રહ છે. જે મિત્રોને સહકાર્યના આ
કાર્યમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.
આભાર
સુશાંત
Show replies by date