મિત્રો,

વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૧૮ - કંકાવટી ચાલુ છે. તેના સર્વ પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. તે સાથે નવી પરિયોજના ક્રમાંક ૧૯ હેઠળ નરસિંહરાવ દિવેટીયા રચિત પુસ્તક "કુસુમમાળા" ચઢાવવામાં આવશે. આ પુસ્તક એક કાવ્ય સંગ્રહ છે. જે મિત્રોને સહકાર્યના આ કાર્યમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.


આભાર

સુશાંત

Get your own FREE website and domain with business email solutions, click here