મિત્રો,
વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "સ્રોતસ્વિની" નું અક્ષરાંકન પૂર્ણ થયું
છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૫૭ હેઠળ ઝવેરચંદ મેઘાણી રચિત કથા સંગ્રહ "કુરબાનીની
કથાઓ"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
કુરબાની અને ત્યાગની ગાથાઓને બિરદાવતી આ કથાઓને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે
આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…
આભાર.
સુશાંત સાવલા