મિત્રો,

વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "સ્રોતસ્વિની" નું અક્ષરાંકન પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૫૭ હેઠળ ઝવેરચંદ મેઘાણી રચિત કથા સંગ્રહ "કુરબાનીની કથાઓ"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

કુરબાની અને ત્યાગની ગાથાઓને બિરદાવતી આ કથાઓને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%95%E0%AB%81%E0%AA%B0%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%93

આભાર.

સુશાંત સાવલા
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >