મિત્રો,
વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "કુરબાનીની કથાઓ" ની ભૂલશુદ્ધિનું કાર્ય
૯૦% પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૫૮ હેઠળ કવિ દામેાદર ખુશાલદાસ બોટાદકર રચિત
કાવ્ય સંગ્રહ "રાસતરંગિણી"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
આ કાવ્ય સંગ્રહને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ
શકો છો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…
આભાર.
સુશાંત સાવલા