મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર રમણભાઈ નીલકંઠ રચિત પુસ્તિકા "રાઈનો
પર્વત" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પુસ્તકમાં પ્રાચીન ભવાઈની એક ઘટના નો આધાર લઈને
રમણભાઈ નીલકંઠએ સુંદર નાટક વણેલું છે. આ પરિયોજના ૦૫-૦૬-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૩૧-૦૭-૨૦૧૩
ના દિવસે પૂર્ણ થઈ છે. તેમાં ૫ મિત્રો સહભાગી થયા.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), જયશ્રી (મુંબઈ), ધવલભાઈ વ્યાસ (લંડન) સતીષચંદ્ર
પટેલ (ભરૂચ) અને સુશાંત (મુંબઈ). એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
હાલમાં પ્રેમાનંદમેઘાણી રચિત નવલકથા "નળાખ્યાન" પર સહકાર્ય ચાલુ છે. તેમાં જોડાવવા
ઈચ્છનાર નીચેની કડી પર સંપર્ક કરી શકે છે.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…
સુશાંત સાવલા