મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. ઝવેરચંદ મેઘાણી, રચિત ચરિત્રકથા
"ઝંડાધારી - મહર્ષિ દયાનંદ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૫-૦૩-૨૦૧૬
ના દિવસે ચાલુ થઈ અને ૦૬-૦૪-૨૦૧૭ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વ્યોમ(જુનાગઢ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો.
પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના
કરે છે
આ પુસ્તક સૌરાષ્ટ્રના નરશાર્દૂલ દયાનંદ સરસ્વતીના જીવનનો સુંદર ચિતાર આપે છે.
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%9D%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A…
આભાર.
સુશાંત સાવલા