મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. ઝવેરચંદ મેઘાણી, રચિત ચરિત્રકથા "ઝંડાધારી - મહર્ષિ દયાનંદ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૫-૦૩-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૦૬-૦૪-૨૦૧૭ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વ્યોમ(જુનાગઢ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

આ પુસ્તક સૌરાષ્ટ્રના નરશાર્દૂલ દયાનંદ સરસ્વતીના જીવનનો સુંદર ચિતાર આપે છે.

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી: https://gu.wikisource.org/wiki/%E0%AA%9D%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80_-_%E0%AA%AE%E0%AA%B9%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF_%E0%AA%A6%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6


આભાર.

સુશાંત સાવલા