મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "ગુજરાતની ગઝલો" ની ભૂલશુદ્ધિનું કાર્ય ચાલુ છે.
આ સાથે પરિયોજના ક્રમાંક ૯૯ હેઠળ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત ઐતિહાસિક નવલકથા "ગુજરાતનો
જય" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ .
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ
વધુ માહિતી મેળવી શકશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF:Gujarat…
આભાર
સુશાંત સાવલા