મિત્રો,

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "ગુજરાતની ગઝલો" ની ભૂલશુદ્ધિનું કાર્ય ચાલુ છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૯૯ હેઠળ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત ઐતિહાસિક નવલકથા "ગુજરાતનો જય" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ .

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF:Gujaratno_Jay.pdf

આભાર

સુશાંત સાવલા