મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. મોહનદાસ કરમચંદ ગાંધીના લેખનોનું સંકલન
"ગાંધીજીનો અક્ષરદેહ - ૧" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પુસ્તક ગાંધીજીના
જન્મથી લઈને તેમના દક્ષિણ આફ્રિકાના વસવાટમનો ૧૮૯૬ સુધીનો ભાગ આવરી લે છે. આ પરિયોજના
૧૯-૦૫-૨૦૧૫ ના દિવસે ચાલુ થઈ અને ૩૦-૦૭-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ
(અમદાવાદ), અશોક મોઢવાડીયા (જૂનાગઢ), કે. જે. ઠાકર (અમરેલી) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.
ખૂબ ખૂબ આભાર.
-સુશાંત સાવલા
Show replies by date