મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. મોહનદાસ કરમચંદ ગાંધીના લેખનોનું સંકલન "ગાંધીજીનો અક્ષરદેહ - ૧" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પુસ્તક ગાંધીજીના જન્મથી લઈને તેમના દક્ષિણ આફ્રિકાના વસવાટમનો ૧૮૯૬ સુધીનો ભાગ આવરી લે છે. આ પરિયોજના ૧૯-૦૫-૨૦૧૫ ના દિવસે ચાલુ થઈ અને ૩૦-૦૭-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), અશોક મોઢવાડીયા (જૂનાગઢ), કે. જે. ઠાકર (અમરેલી) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો. ખૂબ ખૂબ આભાર.

-સુશાંત સાવલા
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >