મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ" ની ભૂલશુદ્ધિનું
કાર્ય પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૦૬ હેઠળ જયભિખ્ખુ રચિત ઐતિહાસિક નવલકથા
"સિદ્ધરાજ જયસિંહ" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ
વધુ માહિતી મેળવી શકશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%…
આભાર
સુશાંત સાવલા