મિત્રો,

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૦૬ હેઠળ જયભિખ્ખુ રચિત ઐતિહાસિક નવલકથા "સિદ્ધરાજ જયસિંહ" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Siddharaj_Jaysinha.pdf


આભાર

સુશાંત સાવલા