મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "લીલુડી ધરતી-૨" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું
છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૧૮ હેઠળ શ્રી ચુનિલાલ મડિયા રચિત નવલકથા "વ્યાજનો
વારસ" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ
વધુ માહિતી મેળવી શકશો.
https://w.wiki/CTY
આભાર
સુશાંત સાવલા