મિત્રો,

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "લીલુડી ધરતી-૨" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૧૮ હેઠળ શ્રી ચુનિલાલ મડિયા રચિત નવલકથા "વ્યાજનો વારસ" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.

https://w.wiki/CTY


આભાર

સુશાંત સાવલા