મિત્રો,
વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૩૨ "સિંધુડો" પૂર્ણ થઈ છે. પરિયોજના ૩૧ -
"રસિકવલ્લભ" ૯૦% જેટલી પૂર્ણ થઈ છે અને તેના પ્રકરણો મિત્રોને વહેંચાઈ ગયા છે. આ
સાથે નવી પરિયોજના ક્રમાંક ૩૩ હેઠળ નવલરામ પંડ્યા કૃત ચતુરકથા સંગ્રહ "અકબર બીરબલ
નિમિત્તે હિંદી કાવ્યતરંગ" ચઢાવવામાં આવી રહ્યું છે. જે મિત્રોને સહકાર્યના આ કાર્યમાં
સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…
આભાર
સુશાંત