મિત્રો,

વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૩૨ "સિંધુડો" પૂર્ણ થઈ છે. પરિયોજના ૩૧ - "રસિકવલ્લભ" ૯૦% જેટલી પૂર્ણ થઈ છે અને તેના પ્રકરણો મિત્રોને વહેંચાઈ ગયા છે. આ સાથે નવી પરિયોજના ક્રમાંક ૩૩ હેઠળ નવલરામ પંડ્યા કૃત ચતુરકથા સંગ્રહ "અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ" ચઢાવવામાં આવી રહ્યું છે. જે મિત્રોને સહકાર્યના આ કાર્યમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%85%E0%AA%95%E0%AA%AC%E0%AA%B0_%E0%AA%AC%E0%AB%80%E0%AA%B0%E0%AA%AC%E0%AA%B2_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%87_%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%82%E0%AA%97

આભાર

સુશાંત
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >