મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "કચ્છનો કાર્તિકેય" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ
થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૦૯ હેઠળ શ્રી ડાહ્યાભાઈ દેરાસરી રચિત પુસ્તક "સાઠીના
સાહિત્યનું દિગ્દર્શન"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ
વધુ માહિતી મેળવી શકશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%…
આભાર
સુશાંત સાવલા