મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી વિશનજી ચતુર્ભુજ ઠક્કુર રચિત નવલકથા
"કચ્છનો કાર્તિકેય" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૪-૦૩-૨૦૧૯ ના દિવસે
ચાલુ થઈ અને ૦૩-૦૪-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), વિક્રમ વજીર (બનાસકાંઠા), જયેશ
ગોહેલ (અમદાવાદ), પ્રકાશકોરટ(સુરત), સઈદ શેખ( અમદાવાદ), તરૂણ કોરટ (સુરત), સતિષચંદ્ર
પટેલ(ભરૂચ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) , અનંત રાઠોડ (હિંમત નગર) અને સુશાંત (મુંબઈ) એ ભાગ
લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની
સરાહના કરે છે
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%A…
આભાર.
સુશાંત સાવલા