મિત્રો,
વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "રાવણ મંદોદરી સંવાદ" નું અક્ષરાંકન ૮૫% પૂર્ણ થયું છે. બાકીના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૫૩ હેઠળ ઝવેરચંદ મેઘાણી કૃત નવલકથા "પ્રભુ પધાર્યા"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
આઝાદી પૂર્વેના કાળમાં બર્મા (બ્રહ્મદેશ)માં રહેતા ગુજરાતીઓને આવરી લેતી આ સુંદર નવલકથા છે. આ નવલકથાને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE...
આભાર.
સુશાંત સાવલા
wikipedia-gu@lists.wikimedia.org