મિત્રો,

વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "રાવણ મંદોદરી સંવાદ" નું અક્ષરાંકન ૮૫% પૂર્ણ થયું છે. બાકીના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૫૩ હેઠળ ઝવેરચંદ મેઘાણી કૃત નવલકથા "પ્રભુ પધાર્યા"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

આઝાદી પૂર્વેના કાળમાં બર્મા (બ્રહ્મદેશ)માં રહેતા ગુજરાતીઓને આવરી લેતી આ સુંદર નવલકથા છે. આ નવલકથાને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AB%81_%E0%AA%AA%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE

આભાર.

સુશાંત સાવલા
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >