મિત્રો,
વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૧૩ અને ૧૪ પૂર્ણ થઈ છે.
તે સાથે નવી પરિયોજના ક્રમાંક ૧૫ હેઠળ ઝવેરચંદ મેઘાણી રચિત પુસ્તક માણસાઈના દીવા ચઢાવવામાં
આવશે. આ પુસ્તકમાં રવિશંકર મહારાજ દ્વારા કહેવાયેલ વાતોનો સંગ્રહ છે. જે મિત્રોને સહકાર્યના આ
કાર્યમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.
http://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE…
આભાર
સુશાંત