વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૧૩ અને ૧૪ પૂર્ણ થઈ છે.
તે સાથે નવી પરિયોજના ક્રમાંક ૧૫ હેઠળ ઝવેરચંદ મેઘાણી રચિત પુસ્તક માણસાઈના દીવા ચઢાવવામાં આવશે. આ પુસ્તકમાં રવિશંકર મહારાજ દ્વારા કહેવાયેલ વાતોનો સંગ્રહ છે. જે મિત્રોને સહકાર્યના આ કાર્યમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.