મિત્રો,
વિકિસ્રોત પર પરિયોજના " તુલસી-ક્યારો" નું અક્ષરાંકન ૯૫% જેટલું પૂર્ણ થયું છે અને તેના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૪૩ હેઠળ ઝવેરચંદ મેઘાણી રચિત ઐતિહાસિક નવલકથા "રા' ગંગાજળિયો"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. આ નવલકથા ૧૫મી સદીના જુનાગઢના છેલ્લા રા' માંડળિક અને ગુજરાતમાં સુલતાનીયના ઉદય કાળને આવરી લેતી આ નવલકથા છે. ગુજરાતી ભાષાની આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%27_%E0%AA%97%E0%AA%82%E0%A...
આભાર.
સુશાંત સાવલા
wikipedia-gu@lists.wikimedia.org