મિત્રો,
વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૩૭ અને ૩૮ - જયા-જયન્ત અને પાંખડીઓ પૂર્ણતાને આરે છે. તેના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે નવી પરિયોજના ક્રમાંક ૩૯ હેઠળ પી. પી. કુન્તનપુરી-યોગી કૃત ટૂંકી બાળવાર્તાઓનો સંગ્રહ "બીરબલ અને બાદશાહ" ચઢાવવામાં આવી રહ્યું છે. ૧૯૧૨માં લખાયેલ આ પુસ્તક અકબર બીરબલને આવરી લેતી ૧૪૪ વાર્તાઓ ધરાવે છે. જે મિત્રોને સહકાર્યના આ કાર્યમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE...
આભાર
સુશાંત