મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે શ્રી મણિલલ દ્વિવેદીની આત્મકથા "મણિલાલ ન. દ્વિવેદીનું
આત્મવૃત્તાંત" વિકિસ્રોત પર ચઢાવાનું
કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૭-૦૨-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૦૪-૦૩-૨૦૧૯ ના દિવસે તે
પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), અનંત રાઠોડ (હિંમતનગર), વિક્રમ
વજીર
(બનાસકાંઠા), પરિક્ષીત જોશી (અમદાવાદ), દિપક ભટ્ટ (અમદાવાદ), જયેશ ગોહેલ (અમદાવાદ), સઈદ શેખ
(અમદાવાદ)
અને સુશાંતભાઈ સાવલા (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર
ચડાવવા બદ્દલ
વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B…
3%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4
આભાર.
સુશાંત સાવલા