મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સોરઠી સંતો, ભાગ પહેલો" ની ભૂલશુદ્ધિનું કાર્ય
પૂર્ણતાને આરે છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૭૮ હેઠળ દિવાન શાકેરરામ દલપતરામ રચિત હાસ્ય
નવલકથા 'ઘાસીરામ કોટવાલ'ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ
વધુ માહિતી મેળવી શકશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%…
આભાર
સુશાંત સાવલા