મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી ઇચ્છારામ દેસાઈ રચિત નવલકથા
"સૌરષ્ટ્રની રસધાર" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૩-૧૧-૨૦૧૬ ના દિવસે
ચાલુ થઈ અને ૦૩-૦૧-૨૦૧૭ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ), પૃત્વી
વલ્લભ અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર
ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે
તે સૌરાષ્ટ્રના ભાતીગળ રજવાડી ઇતિહાસ અને પ્રાચીન સમયના લોકજીવનને નાની નાની લોક કથાઓ દ્વારા
આ પુસ્તકમાંવર્ણવાઈ છે.
વિકિસ્રોત પરની આ પુસ્તકની
કડી:https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%8C%E0%AA%B0%E0%AA%BE%E0%…
આભાર.
સુશાંત સાવલા