મિત્રો,
વિકિસ્રોત પર હાલમાં પૂરક-પરિયોજના ૩ - ગામડાંની વહારે ચાલુ છે. તેના સર્વ પ્રકરણો સહભાગી
સભ્યોને વહેંચાઈ ગયા છે. તે સાથે નવી પરિયોજના ક્રમાંક ૨૧ હેઠળ ઝવેરચંદ મેઘાણી રચિત નવલક્થા
"સોરઠ, તારાં વહેતાં પાણી" ચઢાવવામાં આવશે. કોઈ પણ નાયક, નાયિકા કે પ્રણય ત્રિકોણ
વગરની આ એક અનેરી નવલકથા છે. જેમાં તે કાળના સોરઠના સમાજજીવનને વણી લેવામાં આવ્યું છે. જે
મિત્રોને સહકાર્યના આ કાર્યમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…
આભાર
સુશાંત