મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "ઘાશીરામ કોટવાલ" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ
થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૭૯ હેઠળ ઝવેરચંદ મેઘાણી રચિત હાસ્ય ચરિત્ર કથા
'ઝંડાધારી દયાનંદ સરસ્વતી'ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ
વધુ માહિતી મેળવી શકશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%…
આભાર
સુશાંત સાવલા