મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી રમણલાલ દેસાઈ રચિત નવલકથા
"હ્રદયવિભૂતિ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૨-૦૩-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને
૧૦-૦૪-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) અને સુશાંત (મુંબઈ)એ ભાગ
લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની
સરાહના કરે છે
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF%E0%AA%B…
આભાર.
સુશાંત સાવલા