મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર રી ઝવેરચંદ મેઘાણી રચિત ઐતિહાસિક નવલકથા
"સમરાંગણ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૮-૦૧-૨૦૨૦ ના દિવસે ચાલુ થઈ
અને ૧૦-૦૨-૨૦૨૦ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), અનંત રાઠોડ (હિંમતનગર),
અલ્પેશભાઈ મારડિયા (રાજકોટ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ
કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત સભ્યોના સહભાગની સરાહના કરે છે
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://w.wiki/Gwm
આભાર.
સુશાંત સાવલા