મિત્રો,
વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "પાંખડીઓ " નું અક્ષરાંકન ૬૮% જેટલું
પૂર્ણ થયું છે. બાકી રહેલા પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક
૩૮ હેઠળ ન્હાનાલાલ કવિ લિખિત નાટક "જયા-જયન્ત" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં
લઈએ છીએ.
એક સમયે આ નાટક બી.એ. અભ્યાસક્રમના ભાગ રૂપે શીખવવામાં આવતું હતું. ગુજરાતી ભાષાની આ
અવિસ્મરણીય કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના સહકાર્યમાં આપ પણ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ
શકો છો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…
આભાર.
સુશાંત સાવલા