મિત્રો,
વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૨૩ "રાઈનો પર્વત" અને ૨૪ - "અખાના અનુભવ"
ચાલુ છે. તેના સર્વ પ્રકરણો સહભાગી સભ્યોને
વહેંચાઈ ગયા છે. તે સાથે નવી પરિયોજના ક્રમાંક ૨૫ હેઠળ પ્રેમાનંદ રચિત આખ્યાન
"નળાખ્યાન" ચઢાવવામાં આવી રહ્યું છે.
નળ-દમયંતીને કથાને વણી લેતુ આ આખ્યાન સરળ ભાષામાં લખાયેલું છે જે મિત્રોને સહકાર્યના આ
કાર્યમાં સહભાગી થવું હોય તેઓ
નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.
http://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE…
%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8
આભાર
સુશાંત