મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સરસ્વતીચંદ્ર (ભાગ ૧)" ની ભૂલશુદ્ધિનું કાર્ય
પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૬૩ હેઠળ ગોવર્ધનરામ ત્રિપાઠીના લિખિત નવલકથા
"સરસ્વતીચંદ્ર ભાગ ૨"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
ચાર ભાગમાં વહેંચાયેલી આ નવલકથા ઘણી પ્રચલીત બની છે. તેને આધારે ફિલમ તથા ટીવી ધારાવાહિક પણ
બની છે.
ગુજરાતી ભાષાની આ અવિસ્મરણીય કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી
પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%…
આભાર
સુશાંત સાવલા