2012/12/26 sushant savla sushant_savla@rediffmail.com wrote:
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર સુરસિંહજી તખ્તસિંહજી તખ્તસિંહજી ગોહીલ રચિત કાવ્ય સંગ્રહ - કલાપીનો કેકારવ ચઢાવાયું છે. આ પુસ્તક ૨૪૧ કાવ્યો ધરાવે છે અને તે ૪૬૫ પૃષ્ઠ ધરાવે છે. આ પરિયોજન ૨૭-૧૦-૨૦૧૨ ના દિવસે ચાલુ થઈ અને બે મહિનામાં આજે ૨૬-૧૨-૨૦૧૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં ૮ મિત્રો સહભાગી થયા. સતિષચંદ્ર પટેલ (ભરૂચ), મહર્ષિ મહેતા (જર્મની), વ્યોમ (જુનાગઢ), જયમ પટેલ (ભરૂચ), અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), નુપુર બહેન (અમદાવાદ / દીલ્હી), નિલેષ બંધીયા (જુનાગઢ), દેવેન્દ્રભાઈ (ભરૂચ) એ ભાગ લીધો હતો. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
અદ્ભૂત કામ થયું છે, આ તો! અભિનંદન અને આભાર!
-- Kartik Mistry | IRC: kart_ {0x1f1f, kartikm}.wordpress.com