મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સરસ્વતીચંદ્ર (ભાગ ૩)" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને આરે છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૬૫ હેઠળ ગોવર્ધનરામ ત્રિપાઠીના લિખિત નવલકથા "સરસ્વતીચંદ્ર ભાગ ૪"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
ચાર ભાગમાં વહેંચાયેલી આ નવલકથા ઘણી પ્રચલીત બની છે. તેને આધારે ફિલમ તથા ટીવી ધારાવાહિક પણ બની છે.
ગુજરાતી ભાષાની આ અવિસ્મરણીય કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9...
આભાર
સુશાંત સાવલા