મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સમરાંગણ" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૨૦ હેઠળ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત વિવેચન "પરકમ્મા" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
આભાર
સુશાંત સાવલા