મિત્રો,
વિકિસ્રોત પર નવું સહકાર્ય શરૂ થઈ રહયું છે. "વિકિસ્રોત સહકારી પરિયોજના ૯" આ માટે
ઝવેરચંદ મેઘાણીના પુસ્તક દાદાજીની વાતોની પસંદગી કરવામાં આવી છે. આ પરિયોજનાનું સંચાલન શ્રી
વ્યોમ દ્વારા કરવામાં આવશે. તો આપ સૌ મિત્રોને જોડાવવા આમંત્રણ છે. જો આપ પરિયોજનામાં સહભાગી
થવા માંગતા હોવા તો તે માટે નીચે આપેલી લીંક પર જણાવશો.
http://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE…
આભાર
સુશાંત સાવલા