વિકિસ્રોત પર નવું સહકાર્ય શરૂ થઈ રહયું છે. "વિકિસ્રોત સહકારી પરિયોજના ૯" આ માટે ઝવેરચંદ મેઘાણીના પુસ્તક દાદાજીની વાતોની પસંદગી કરવામાં આવી છે. આ પરિયોજનાનું સંચાલન શ્રી વ્યોમ દ્વારા કરવામાં આવશે. તો આપ સૌ મિત્રોને જોડાવવા આમંત્રણ છે. જો આપ પરિયોજનામાં સહભાગી થવા માંગતા હોવા તો તે માટે નીચે આપેલી લીંક પર જણાવશો.