મિત્રો,
વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "પ્રભુ પધાર્યા" નું અક્ષરાંકન ૯૫% પૂર્ણ
થયું છે. બાકીના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૫૪ હેઠળ
કવિ શામળ કૃત નવલકથા "નંદબત્રીશી"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
આ કાવ્યકથાને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો
છો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…
આભાર.
સુશાંત સાવલા