મિત્રો,
વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "પ્રભુ પધાર્યા" નું અક્ષરાંકન ૯૫% પૂર્ણ થયું છે. બાકીના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૫૪ હેઠળ કવિ શામળ કૃત નવલકથા "નંદબત્રીશી"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
આ કાવ્યકથાને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6%E0%AA%AC%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%B6%E0%AB%80
આભાર.
સુશાંત સાવલા
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email. | Know More > |