મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "આત્મવૃત્તાંત" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું
છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૦૮ હેઠળ
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર રચિત ઐતિહાસિક નવલકથા "કચ્છનો કાર્તિકેય"ને સ્રોત પર
ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ
વધુ માહિતી મેળવી
શકશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%…
B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Kutchno_Kartikey.pdf
આભાર
સુશાંત સાવલા