મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત ચરિત્રકથા
"પુરાતન જ્યોત" (પૂર્ણ) ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું
છે. આ પરિયોજના ૨૯-૧૧-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૨૨-૧૨-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), અને સુશાંત (મુંબઈ)એ
ભાગ લીધો હતો. પોતાના
સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A…
E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4
આભાર.
સુશાંત સાવલા