મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત કથા સંગ્રહ
"સરસ્વતીચંદ્ર - ૪" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૮-૦૧-૨૦૧૬ ના દિવસે
ચાલુ થઈ અને ૩૦-૦૫-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ(અમદાવાદ), કૃષ્ણકુમાર
જે ઠાકર (અમરેલી), કબીરદાસ વણકર, વ્યોમ (જુનાગઢ), કાર્તિક મિસ્ત્રી (મુંબઈ) સતીષચંદ્ર પટેલ
(ભરૂચ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.
આ સાથે નવ મહિના પછી નવલકથાના ચારે ભાગ પૂર્ણ થયા છે.
ગુજરાતી ભાષાની ખૂબ પ્રસિદ્ધિ પામેલી અને જેને આધારે ફિલ્મ તથા ટીવી ધારાવાહિક બનેલ છે તેવી આ
સુંદર નવલકથાનો ભાગ ૨ વાંચવા આપ સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B…
આભાર.
સુશાંત સાવલા