મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ ન્હાનાલાલ રચિત કાવ્યમય નાટક
"જયા-જયન્ત" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. પ્રેમ એ વિજાતીય આકર્ષણ થી પણ આગળ એક
મૂલ્યવાન ભાવ છે એ વાતને આધારે રચાયેલ આ સાત ખંડનું નાટક છે. આ પરિયોજના ૧૩-૦૧-૨૦૧૪ ના દિવસે
ચાલુ થઈ અને ૧૭-૦3-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સતિષચંદ્રભાઈ પટેલ (ભરૂચ), અશોકભાઈ મોઢવાડીયા
(જુનાગઢ)અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
કવિ ન્હાનાલાલની આ કૃતિઓ વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ નાટક્ની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%9C%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%…
સુશાંત સાવલા