મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત "સોરઠી બહારવટીયા ભાગ
૧" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૫-૦૫-૨૦૧૭ ના દિવસે ચાલુ થઈ અને
૧૯-૦૫-૨૦૧૭ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ) અને
સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ
વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે
સોરઠના બહારવટીયા યુગનો ચિતાર આપતો આ ગ્રંથ ૩ ભાગમાં વહેંચાયલો છે જે તે યુગના સમાજજીવનનો આછો
ચિતાર પણ આપે છે.
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A0%E0%AB%8…
આભાર.
સુશાંત સાવલા