પાછલા ઈ મેલમાં નિઝિલભાઈનું નામ શરતચૂકથી રહી ગયું હતું.
મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત કથા સંગ્રહ "સરસ્વતીચંદ્ર - ૪" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૮-૦૧-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૩૦-૦૫-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ(અમદાવાદ), કૃષ્ણકુમાર જે ઠાકર (અમરેલી), કબીરદાસ વણકર, વ્યોમ (જુનાગઢ), નિઝિલ શાહ (મુંદ્રા), કાર્તિક મિસ્ત્રી (મુંબઈ) સતીષચંદ્ર પટેલ (ભરૂચ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.
આ સાથે નવ મહિના પછી નવલકથાના ચારે ભાગ પૂર્ણ થયા છે.
ગુજરાતી ભાષાની ખૂબ પ્રસિદ્ધિ પામેલી અને જેને આધારે ફિલ્મ તથા ટીવી ધારાવાહિક બનેલ છે તેવી આ સુંદર નવલકથાનો ભાગ ૨ વાંચવા આપ સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી: