મિત્રો,

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "વીરક્ષેત્રની સુંદરી" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને આરે છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૮૧ હેઠળ શ્રી નર્મદ રચિત નાટક 'સાર શાકુંતલ'ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Virkshetra_Ni_Sundari.pdf

આભાર

સુશાંત સાવલા